નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • A

    દર્દી જેનું ઓપરેશન (સર્જરી) કરવામાં આવ્યું હોય તેને દુખાવો દૂર કરવા માટે કેનાબીનોઇસ આપવામાં આવે છે.

  • B

    બેનીંગ કેન્સરની ગાંઠ એ રોગ વ્યાપ્તિનો ગુણ ધરાવે છે.

  • C

    હેરોઈન શરીરનાં કાર્યોની ઝડપ વધારે છે.

  • D

    મેલીગ્નન્ટ ગાંઠ એ રોગવ્યાપ્તિ દર્શાવે છે.

Similar Questions

તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .

  • [AIPMT 2010]

એન્ટિબોડી કોના મહાઅણુઓ છે?

આકૃતિમાં $x, y, z$ ઓળખો.