નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?

  • A

    દર્દી જેનું ઓપરેશન (સર્જરી) કરવામાં આવ્યું હોય તેને દુખાવો દૂર કરવા માટે કેનાબીનોઇસ આપવામાં આવે છે.

  • B

    બેનીંગ કેન્સરની ગાંઠ એ રોગ વ્યાપ્તિનો ગુણ ધરાવે છે.

  • C

    હેરોઈન શરીરનાં કાર્યોની ઝડપ વધારે છે.

  • D

    મેલીગ્નન્ટ ગાંઠ એ રોગવ્યાપ્તિ દર્શાવે છે.

Similar Questions

કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.

proto oncogene એ કોઈ કારકથી કેન્સર પ્રેરતા જનીનમાં રૂપાંતરીત થાય તો તેને .......  કહે છે?

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

વિશિષ્ટ અતિ

વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?