પરફોરીનનો સ્ત્રાવ સૂક્ષ્મજીવોની અસરને રોકવા ....... કોષો દ્વારા થાય છે.

  • A

    માસ્ટકોષો

  • B

    $PMNL$

  • C

    નૈસર્ગીક મારક કોષો

  • D

    મેક્રોફેજ

Similar Questions

સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?

એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ? 

એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?

સાલમોનેલા એ ....... સંબંધિત છે. .

  • [AIPMT 2001]

કોકેન શામાંથી મળે છે?