સાચું વિધાન શોધો.
ગુનેગારોને ઊંઘવાની દવા આપવામાં આવે તો તેઓ સાચું બોલવા પ્રેરાય છે.
સર્જરી બાદ દર્દીને દર્દશામક દવા તરીકે મૉર્ફિન આપવામાં આવે છે.
તમાકુ ચાવવાથી રુધિરનું દબાણ અને ધબકારા ઘટે છે.
ઑપરેશન બાદ ઝડપથી સાજા થવા દર્દીને કોકેન આપવામાં આવે છે.
$S -$ વિધાન : તરુણાવસ્થા $12$ થી $18$ વર્ષની વચ્ચેનો સમય છે.
$R -$ કારણ : તરુણાવસ્થા ઉત્તેજના અને સાહસ માટે કુતૂહલતા જરૂરી બને છે.
તરુણાવસ્થા એ ........... અને ........... ને જોડનાર સેતુ છે.
$(i)$ કિશોરાવસ્થા $(ii)$ બાળપણ $(iii)$ વૃદ્ધાવસ્થા $(iv)$ પુખ્તાવસ્થા
ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે?
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.
નશાકારક પદાર્થો અને આલ્કોહોલની ટૂંકા તેમજ લાંબા સમયગાળા માટેની નુકસાનકારક અસરો સમજાવો.
કેનાબીસનાં ઉત્પાદનો વપરાશ $....$ માં પરિણમે છે.