- Home
- Standard 12
- Biology
Strategies for Enhancement in Food Production
normal
શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?
A
તે વનસ્પતિની જાત (તાકાત) માં ઘટાડો કરે છે.
B
સામાન્ય સ્થિતિમાં બીજને બીજી સીઝન માટે સંગ્રહ કરી શકતા નથી.
C
બીજ લાંબા સમય સુધી સુષુપ્તતા દર્શાવે છે.
D
તે વનસ્પતિની ફળદ્રુપતામાં પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે છે.
(AIPMT-2005)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય રીતે જોડો.
Column- $I$ |
Column- $II$ |
$a.$ એપીકલ્ચર |
$1.$ મધમાખી |
$b.$ મત્સ્ય ઉછેર |
$2.$ મત્સ્ય |
$c.$ હરિતક્રાંતિ |
$3.$ કૃષિ |
$d.$ શ્વેતક્રાંતિ |
$4.$ દૂધ |
normal
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
normal