શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?
તે વનસ્પતિની જાત (તાકાત) માં ઘટાડો કરે છે.
સામાન્ય સ્થિતિમાં બીજને બીજી સીઝન માટે સંગ્રહ કરી શકતા નથી.
બીજ લાંબા સમય સુધી સુષુપ્તતા દર્શાવે છે.
તે વનસ્પતિની ફળદ્રુપતામાં પ્રતિકૂળ અસર ઉત્પન્ન કરે છે.
નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?
$DDT$ શું છે?
નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ પાલનપુર | $(i)$ $IVRI$ |
$(B)$ મહેસાણા | $(ii)$ બનાસ ડેરી |
$(C)$ આણંદ | $(iii)$ દૂધસાગર ડેરી |
$(D)$ ઈજજત નગર | $(iv)$ અમૂલ ડેરી |
જુદાં- જુદાં ધાન્યો અને કઠોળના બીજ શું છે?
$VAM$ શું છે?