ભારતમાં ઉષ્ણકટિબંધનાં વર્ષા જંગલો ……….. માં આવેલ છે.

  • [AIPMT 1994]
  • A

    જમ્મુ અને કશ્મીર

  • B

    રાજસ્થાન

  • C

    કેરલ અને અસમ

  • D

    આવાં જંગલો ભારતમાં જોવા મળતાં નથી.

Similar Questions

નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .

નીચેનામાંથી કઈ જોડ નાશઃપ્રાય જાતિની છે?

ભારત કયા રાજયમાં ભારતીય ગેંડાનો પ્રાકૃતિક વસવાટ છે?

વન્યજીવનાં નાશની શું અસર હોઈ શકે?

વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?