આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
વિઘટકો
ઉત્પાદકો
પ્રાથમિક ઉપભોગીઓ
તૃતીય ઉપભોગીઓ
તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય.
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
સાચું વાક્ય શોધો.
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?