આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1994]
  • [AIPMT 1996]
  • A

    વિઘટકો

  • B

    ઉત્પાદકો

  • C

    પ્રાથમિક ઉપભોગીઓ

  • D

    તૃતીય ઉપભોગીઓ

Similar Questions

તળાવ નિવસનતંત્રમાં પ્રાણી પ્લવકોને .સ્થાને મૂકી શકાય. 

પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?

સાચું વાક્ય શોધો.

આપાત થતાં સૌર વિકિરણમાં  $PAR$  નું પ્રમાણ ........છે.

શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?