એનિલિન ખૂબ નિર્બળ બેઇઝ છે. તો એનિલિનના .....$M$ દ્રાવણનો વિયોજન અંશ સૌથી વધુ હશે ?
$1$
$0.1$
$0.01$
$0.02$
ડાયામિથાઈલ એમાઈન ${\left( {C{H_3}} \right)_2}NH$ તે નિર્બળ બેઇઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $ 5.4 \times {10^{ - 5}}$ છે. તેના $0.2$ $M$ દ્રાવણના સંતુલન $\left[ {O{H^ - }} \right],\left[ {{H_3}O} \right]$, $pOH$ અને $pH$ ગણો.
દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?
જે દ્રાવણ $0.1$ $M$ ${H_2}S$ અને $0.3$ $M$ $HCl$ ધરાવતું હોય તેમાં $\left[ {{S^{ - 2}}} \right]$ અને $\left[ {H{S^{ - 2}}} \right]$ ગણો.
[ ${H_2}S$ નો ${K_a}\left( 1 \right) = 1.0 \times {10^{ - 7}}$ અને ${K_a}\left( 2 \right) = 1.3 \times {10^{ - 13}}$ ]
જો $100\, ml. pH = 3$ અને $400 \,ml. pH = 3$ ને મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $pH$ = ?
$25\,^o C$ તાપમાને બેઇઝ $BOH $નો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. તો બેઇઝના $0.01\, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... થશે.