$10^{-3}$$M$ $NH_4OH$ ના $pOH$ નું મુલ્ય શોધો. જો $K_b$ = $10^{-5}$
$9$
$6$
$4$
$10$
પિરિડીનની ..... ટકાવારી તે $0.10\, M$ જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન$(C_5H_5N^+H)$ બનાવે છે $($ $C_5H_5N = 1.7 \times 10^{-9}$ માટે $K_b)$
${H_2}C{O_3}$ ના જલીય દ્રાવણમાં તેના આયનીકરણ અચળાંક ${K_1} = 4.2 \times {10^{ - 7}}$ અને ${K_2} = 4.8 \times {10^{ - 11}}$ છે. કાબોનિક એસિડના $0.034$ $M$ સંતૃપ્ત દ્રાવણમાં કયું વિધાન સાચું હશે ?
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
મોનોએસિડીક નિર્બળ બેઇઝ $MOH$ નું વિયોજન અચળાંક મૂલ્ય $1.8 \times 10^{-5}$ છે. તો તેના $0.1 \,M$ દ્રાવણમાં $OH^-$ આયનની સાંદ્રતા.......?
$0.10$ $M$ એમોનિયા દ્રાવણની $pH$ ગણો. આ દ્રાવણના $50.0$ $mL$ દ્રાવણમાં $25.0$ $mL$ $0.10$ $M$ $HCl$ ઉમેરવામાં આવે પછી મળતી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b}=1.77 \times 10^{-5}$