$25\,^oC$ તાપમાને $p^H = 11$ ધરાવતા $NH_3$ ના $0.05\,M$ દ્રાવણનો વિયોજન અંશ ............... થશે.

  • A

    $2\times 10^{-10}$

  • B

    $2\times 10^{-2}$

  • C

    $2\times 10^{-8}$

  • D

    $2\times 10^{-6}$

Similar Questions

$0.001$ $M$ ઍનિલિન દ્રાવણની $pH$ કેટલી હશે ? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટક માંથી લઈ શકાય છે. દ્રાવણમાં ઍનિલિનનો આયનીકરણ અંશ ગણો. એનિલિનના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.

Base $K _{ b }$
Dimethylamine, $\left( CH _{3}\right)_{2} NH$ $5.4 \times 10^{-4}$
Triethylamine, $\left( C _{2} H _{5}\right)_{3} N$ $6.45 \times 10^{-5}$
Ammonia, $NH _{3}$ or $NH _{4} OH$ $1.77 \times 10^{-5}$
Quinine, ( $A$ plant product) $1.10 \times 10^{-6}$
Pyridine, $C _{5} H _{5} N$ $1.77 \times 10^{-9}$
Aniline, $C _{6} H _{5} NH _{2}$ $4.27 \times 10^{-10}$
Urea, $CO \left( NH _{2}\right)_{2}$ $1.3 \times 10^{-14}$

નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.

$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )

એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના $0.01$ $M$ સાંદ્રતાના દ્રાવણની $pH$ $4.15$ છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $p{K_a}$ ગણો.

જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?