નીચેનામાંથી ક્યું વિધાન પોટાશ એલમ માટે સાયું નથી ?

  • A

    તેનું પ્રમાણસૂયક સૂત્ર $KAl{\left( {S{O_4}} \right)_2}.12{H_2}O$ છે.

  • B

    તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે.

  • C

    તે ડાઇંગ ઉધોગમાં વપરાય છે.

  • D

    ગરમ કરતા, તે તેના સ્ફટીકજળમાં પીગળે છે.

Similar Questions

ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો. 

ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે.

$(a)$ ડાયબોરેન ${I}_{2}$ સાથે ${NaBH}_{4}$ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે.

$(b)$ દરેક બોરોન અણુ $sp^{2} $ સંકર અવસ્થામાં છે.

$(c)$ ડાયબોરેન પાસે બ્રિજ $3$ કેન્દ્ર $-2-$ ઇલેક્ટ્રોન બંધ છે.

$(d)$ ડાયબોરેન એક સમતલ પરમાણુ છે.

સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:

  • [JEE MAIN 2021]

એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........

બોરેક્ષને કોબાલ્ટ ઑક્સાઇડ સાથે ગરમ કરતા નીચેના પૈકી  ક્યા સંયોજનનો વાદળી રંગનો મણકો આપે છે ?

$13^{th}$    જૂથ તત્વો (બોરોન કુટુંબ) ના  $+3$ અને  $+1$, ની સ્થાયિતા નો ખોટો ક્રમ કયો છે ?