દોરીના છેડે બાંધેલા પથ્થરને વર્તુળ માર્ગે ગતિ કરાવવામાં આવે છે. દોરી તૂટી જતાં પથ્થર તે બિંદુએ સ્પર્શકની દિશામાં કેમ ગતિ કરે છે ?
વર્તુળ માર્ગે ગતિ કરતાં પથ્યરનો વેગ હંમેશાં સ્પર્શકની દિશામાં હોય છે.
દોરી તૂટી જતાં પથ્થર પર કેન્દ્રગામી બળ લાગતું નથી. જડત્વના કારણે ગતિમાન પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ ચાલુ રાખે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ $\pi\,m/s$ સાથે ગતિ કરી રહ્યો છે. $A$ થી $B$ સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
$2kg$ ના પદાર્થને $2m$ લંબાઇની દોરી વડે બાંઘીને શિરોલંબ સમતલમાં ફેરવવામાં આવતા મહતમ અને લઘુતમ ગતિઊર્જાનો તફાવત કેટલા .......$J$ મળે?
વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.
એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં $5 \;rad$ જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....$rad$ હશે.
$2 \,m$ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન $4 \,m / s$નાં વેગથી વર્તુળમય ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ...... ($m / s ^{2}$ માં)