પદાર્થોની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવો લખો.
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
એક કણ પર બે બળો લાગતાં હોય ત્યારે તેના સંતુલન માટેની શરત લખો.
ગતિવિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર (Dynamics) કોને કહે છે ?
આપેલ તંત્ર માટે તણાવ ${T_2}$ શું થાય?