વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ વાતાવરણનો નીચેનો વિસ્તાર કે જ્યાં માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ કહે છે.
$(2)$ ક્ષોભ-આવરણ દરિયાની સપાટીથી $25\, km$ નાં અંતર સુધી વિસ્તરેલું હોય છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ ની વચ્ચેનાં વિસ્તારને સમતાપ આવરણ કહે છે.
$(4)$ સજીવોનું રક્ષણ કરતું ઓઝોન સ્તર ક્ષોભ-આવરણમાં આવેલું હોય છે.
સાચું વિધાન
ખોટું વિધાન
સાચું વિધાન
ખોટું વિધાન
ખાલી જગ્યા પૂરો :
$(1)$ જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને .......... કહે છે.
$(2)$ $DDT$ નું પૂરું નામ ............. છે.
$(3)$ દરિયાની સપાટીથી $10\, km$ થી $50\, km$ વચ્ચે આવેલા આવરણને ......... કહે છે.
$(4)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી આવતા ....... રોકે છે.
સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
શા માટે વધુ પડતી આલ્ગી (શેવાળ) ધરાવતું પાણી પ્રદૂષિત થાય છે ?
જીવરહિત રજકણોનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે ? તેના પ્રકારો જણાવો.
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.