વિધાન સાચું છે કે ખોટું ?

$(1)$ બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ $NO_2$ વાયુને કારણે થાય છે.

$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબૉક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.

$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન કરતાં $100 $ ગણું વધુ થાયી છે.

$(4)$ વરસાદી પાણીનો $pH \,5.6$ ની આસપાસ હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાચું વિધાન

સાચું વિધાન

ખોટું વિધાન

સાચું વિધાન

Similar Questions

સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.

પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? 

ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગ્રીન હાઉસ અસર માટે કયા તત્વો જવાબદાર છે. 

તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કૉમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કૉમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્ચક્રણના સંદર્ભમાં કરો.

તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?