English
Hindi
Environmental Study
medium

ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પૃથ્વીના વાતાવરણમાં આવેલા સમતાપ આવરણમાં આવેલ ઓઝોન એ કુદરતી બક્ષિસ છે. પૃથ્વીની સપાટીથી $20$ થી $35 \mathrm{~km}$ સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર વિસ્તરેલું છે. સૂર્યમાંથી નીકળતા હાનિકારક પારજંબલી કિરણોથી ઓઝોન સ્તર પૃથ્વીને બચાવે છે.

ઓઝોન સ્તરમાં ગાબડું એ સમગ્ર જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. ઓઝોનની માત્રામાં $5\%$ જેટલા ધટાડાને કારણે ચામડીના કૅન્સરમાં $20 \%$ જેટલો વધારો થઈ શકે છે. આંખના રોગ જેવા કે આંખમાં મોતિયો આવવો જેવા રોગ માટે પારજાંબલી કિરણ પણ જવાબદાર છે.

તેના કારણે આનુવંશિક પરિવર્તન આવે છે અને પાકને પણ્ નુક્સાન થાય છે. તથા તે બીજ વનસ્પતિને પણ નુક્સાન પહોંચાડે છે. પારજાંબલી કિરણો જળ જવસૃષ્ટિ તથા જળચર વનસ્પતિને પણ અસર કરે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.