બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જેનું વિધટન થાય તેને બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહે છે. દા.ત.., ગટર, ગાયનું છાણ,ફળ, શાકભાજી વગેરે. બેક્ટેરિયા દ્વારા જેનું વિધટન ન થાય તેમને નોન-બાયોડિગ્રેબલ પ્રદૂષકો કહે છે. દા.ત., પારો, એલ્યુમિનિયમ, કોપર, લેડ, ડીડીટી વગેરે.

Similar Questions

ગ્રીન હાઉસ અસર એટલે શું ? 

ધૂમ્ર -ધુમ્મસ એટલે શું? પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ? 

ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો. 

ખાલી જગ્યા પૂરો :

$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.

$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.

$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.

$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે. 

શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?