- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ પ્રદૂષકો શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જેનું વિધટન થાય તેને બાયોડિગ્રેડેબલ પ્રદૂષક કહે છે. દા.ત.., ગટર, ગાયનું છાણ,ફળ, શાકભાજી વગેરે. બેક્ટેરિયા દ્વારા જેનું વિધટન ન થાય તેમને નોન-બાયોડિગ્રેબલ પ્રદૂષકો કહે છે. દા.ત., પારો, એલ્યુમિનિયમ, કોપર, લેડ, ડીડીટી વગેરે.
Standard 11
Chemistry