એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમાં કોઈ ઝેરી પદાર્થ ન હતો, પરંતુ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી. માછલીઓના મરવાનાં કારણો સૂચવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રચુરતાને કારણે દ્રાવ્ય ઓક્સિજન ધટે છે. કારણ કે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ બેક્ટેરિયા દ્વારા વિધટન પામે છે. તેમના વિધટન માટે ખૂબ જ વધુ માત્રામાં ઑક્સિજનની જરૂર પડે છે. તેથી તે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાપરે છે અને તેને કારણે પાણીનું $BOD$ મૂલ્ય $6$ થી પણ નીચુ જાય છે અને તેને કારણે વધુ પ્રમાણમાં માછલીઓનું મૃત્યુ થાય છે.

Similar Questions

ના વડે $CO _2$ અને $O _2$ ના નાજૂક સંતુલન ને ખલેલ પહોંચતું નથી.

  • [JEE MAIN 2023]

એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો. 

ઓઝોન વાયુ કેવી રીતે બને છે ? 

ગ્રીન હાઉસ અસર એટલે શું ? 

ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?