- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
medium
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય.
$(b)$ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ સદિશ હંમેશાં પ્રવેગને લંબરૂપે હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ મહત્તમ અવધિ $R$ માટે તેણે $\frac {R}{4}$ જેટલી મહત્તમ ઊંચાઈ મેળવેલી હોય.
$(d)$ જો $\left| {\overrightarrow A \, \times \overrightarrow B {\mkern 1mu} } \right| = AB$ હોય તો $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય.
Option A
Option B
Option C
Option D
Solution
ખોટુ, કોણીય વેગનું મૂલ્ય સમાન અને બમણા અક્ષને સમાંતર હોય તેથી અચળ પણા રેખીય વેગની દિશા સતત બદલાય તેથી સમાન ન ગણી શકાય.
ખોટું,ગતિ દરમિયાન પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો બદલાય છે.
સાચું.
ખોટું,ગતિ દરમિયાન પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો બદલાય છે.
સાચું.
Standard 11
Physics
Similar Questions
hard