નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય.

$(b)$  પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ સદિશ હંમેશાં પ્રવેગને લંબરૂપે હોય છે.

$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ મહત્તમ અવધિ $R$ માટે તેણે $\frac {R}{4}$ જેટલી મહત્તમ ઊંચાઈ મેળવેલી હોય.

$(d)$ જો $\left| {\overrightarrow A \, \times \overrightarrow B {\mkern 1mu} } \right| = AB$ હોય તો $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટુ, કોણીય વેગનું મૂલ્ય સમાન અને બમણા અક્ષને સમાંતર હોય તેથી અચળ પણા રેખીય વેગની દિશા સતત બદલાય તેથી સમાન ન ગણી શકાય.

ખોટું,ગતિ દરમિયાન પ્રવેગ અને વેગ વચ્ચેનો ખૂણો બદલાય છે.

સાચું.

Similar Questions

નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો. 

એક પદાર્થ $P$ વર્તુળાકાર પથ પર $a$ ત્રિજયામાં $v$ ઝડપથી વર્તુળમય ગતિ કરે છે.$c$ એ વર્તુળનું કેન્દ્ર છે,અને $AB$ વ્યાસ છે.જયારે કણ $B$ પાસેથી પસાર થાય,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષે તેના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.

  • [JEE MAIN 2023]

નિયમિત વર્તુળાકાર ગતિમાં

$(i) $ વેગનું મૂલ્ય અચળ હોય છે,

$(ii) $ વેગસદિશ અચળ હોય છે.

$(iii)$ વેગની દિશા અચળ હોય છે - સાચું વિધાન પસંદ કરો.

નિયમિત વર્તુળમય ગતિમાં વેગ સદિશ અને પ્રવેગ સદિશ એકબીજાને