નીચે આપેલા વિધાન સાચાં છે કે ખોટા તે જણાવો :

$(a)$ વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશાં એક જ દિશામાં હોય છે.

$(b)$ ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ હંમેશાં એક સાથે અને એક જ પદાર્થ પર લાગે છે.

$(c)$ મહત્તમ સ્થિત ઘર્ષણબળ, સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ખોટું

ખોટું

ખોટું

Similar Questions

જ્યારે બે સપાટી લુબ્રિકન્ટ કરેલી હોય તો તે

  • [AIIMS 2001]

આકૃતિમાં દર્શાવેલા બ્લોક પર લાગતું બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ જેટલું છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણબળ છે

એક સમક્ષિતિજ સપાટી પર એક $2 \,kg$ દળ અને $4 \,ms ^{-1}$ ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા $x=0.5 \,m$ થી $x=1.5 \,m$ જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ $F =- k x$, જ્યાં $k =12 \,Nm ^{-1}$ છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. $ms ^{-1}$ હશે.

  • [JEE MAIN 2022]

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી

એક નિયમિત $6\, m$ લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક $0.5$ જેટલો હોય તો ચેઈનનો .........$m$ જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે.

  • [JEE MAIN 2022]