English
Hindi
7.Gravitation
medium

કોઈ અવકાશયાન પૃથ્વીથી ચંદ્ર તરફ સુરેખ માર્ગે જાય છે તો તે દરમિયાન તેના વજનમાં કેવા ફેરફારો થશે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ પ્રારંભમાં અવકાશયાન પૃથવીથી ચંદ્ર તરફ જશે. તેમ તેનું વજન ધટશે.

$(ii)$ પૃથ્વી અને ચંદ્રને જોડતી રેખા પરના તટસ્થબિંદુ વજન શૂન્ય થશે.

$(iii)$ આગળની ગતિ દરમિયાન વજન શૂન્યથી વધશે અને ચંદ્ર પર તેનું વજન $\frac{m g}{6}$ થશે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.