ખરા છે કે ખોટાં તે જણાવો.
$(1)$ વેગમાનના સંરક્ષણના નિયમમાં દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેશ અચળ રહે છે.
$(2)$ “જો તંબ પર આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય થાય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.” આ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમનું વિધાન છે.
$(3)$ દઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, દેઢ વસ્તુની અંદર જ હોય.
$(4)$ ચાકગતિ કરતાં દેઢ પદાર્થના બધા કણોનો રેખીય વેગ સમાન હોય છે.
ખોટું,શૂન્ય રહે છે.
ખોટું,આંતરિક બળોના બદલે બાહ્યબળ હોવું જોઈએ.
ખોટું,અંદર તેમજ બહાર પણ હોય શકે.
ખોટું,રેખીય વેગના બદલે કોણીય વેગ હોવું જોઈએ.
કણોના તંત્રનું કુલ વેગમાન એટલે શું ?
દઢ વસ્તુ અને ઘન વસ્તુનો ભેદ લખો.
દઢ પદાર્થ એટલે શું? તેની સમજૂતી આપો.
આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?
દઢ પદાર્થ ચાકગતિ કરે ત્યારે,તેના બધાં કણોની