$0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?
$0.001$ $M$ ઍનિલિન દ્રાવણની $pH$ કેટલી હશે ? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટક માંથી લઈ શકાય છે. દ્રાવણમાં ઍનિલિનનો આયનીકરણ અંશ ગણો. એનિલિનના સંયુગ્મ ઍસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
Base | $K _{ b }$ |
Dimethylamine, $\left( CH _{3}\right)_{2} NH$ | $5.4 \times 10^{-4}$ |
Triethylamine, $\left( C _{2} H _{5}\right)_{3} N$ | $6.45 \times 10^{-5}$ |
Ammonia, $NH _{3}$ or $NH _{4} OH$ | $1.77 \times 10^{-5}$ |
Quinine, ( $A$ plant product) | $1.10 \times 10^{-6}$ |
Pyridine, $C _{5} H _{5} N$ | $1.77 \times 10^{-9}$ |
Aniline, $C _{6} H _{5} NH _{2}$ | $4.27 \times 10^{-10}$ |
Urea, $CO \left( NH _{2}\right)_{2}$ | $1.3 \times 10^{-14}$ |
$A_xB_y$, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા માટે આપેલ વિયોજન અંશ...... થાય.
$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
$298$ $K$ તાપમાને ${\left( {C{H_3}} \right)_2}NH$ ને ${K_b} = 5.4 \times {10^{ - 4}}$ છે તેના $0.25$ $M$ દ્રાવણની $pH$ ગણો.