- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
કોઈ એક એમિનો ઍસિડ એક કરતાં વધુ જનીન સંકેત ધરાવે છે, આ જનીન સંકેતના પ્રથમ કે દ્વિતીય ક્રમમાં ફેરફાર $/$ વિકૃતિ તેના સંકેતનમાં ફેરફાર દર્શાવી શકતી નથી. તેથી એમિનો ઍસિડનું સંકેતન યોગ્ય રીતે જ થાય છે પણ જો તૃતીય ક્રમમાં ફેરફાર થાય તો સંકેતન બદલાય છે જે શક્ય નથી. માટે અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે.
Standard 12
Biology
Similar Questions
medium