કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
બાહ્યફલન દર્શાવતા સજીવો
અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો
અસંયોગિજનન દર્શાવતા સજીવો
વંધ્ય સજીવો
ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ |
કૉલમ - $II$ |
$(A)$ સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં |
$(i)$ જન્યુજનન |
$(B)$ જન્યુ નિર્માણ |
$(ii)$ સ્ત્રીકેસરીય |
$(C)$ ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ |
$(iii)$ યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $ |
$(D)$ એકલિંગી માદા પુષ્પ |
$(iv)$ ક્રિકોષકેન્દ્રી |
એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..