કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?

  • A

    બાહ્યફલન દર્શાવતા સજીવો

  • B

    અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો

  • C

    અસંયોગિજનન દર્શાવતા સજીવો

  • D

    વંધ્ય સજીવો

Similar Questions

ઓફિઓગ્લોસમના મુળના દરેક કોષોમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?

કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ - $II$

$(A)$  સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં

$(i)$  જન્યુજનન

$(B)$  જન્યુ નિર્માણ

$(ii)$  સ્ત્રીકેસરીય

$(C)$  ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ

$(iii)$  યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $

$(D)$  એકલિંગી માદા પુષ્પ

$(iv)$  ક્રિકોષકેન્દ્રી

  • [NEET 2016]

એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્યે સાતત્ય જાળવતી જીવંત કડી છે.

બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..

મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..