પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.
સપુષ્પી વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે.
ફલીતાંડનો પછીનો વિકાસનો આધાર સજીવની જીવન પદ્ધતિ અને તે ક્યાં પર્યાવરણનાં છે તેના પર રહેલો છે.
એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં, ફલીતાંડમાં અર્ધીકરણ થવાની એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.
ભ્રૂણ એક જાતીની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે.
ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$
એકલિંગી પરિસ્થિતિ $= Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.
$P \quad\quad Q$
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલાં) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ અંડકાવરણ | $II$ ભ્રૂણ |
$R$ બીજાશય | $III$ બીજ |
$S$ બીજાશયની દિવાલ | $IV$ ફલાવરણ |
$T$ યુગ્મનજ | $V$ બીજાવરણ |
બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....
યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?