પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.

  • A

    સપુષ્પી વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે.

  • B

    ફલીતાંડનો પછીનો વિકાસનો આધાર સજીવની જીવન પદ્ધતિ અને તે ક્યાં પર્યાવરણનાં છે તેના પર રહેલો છે.

  • C

    એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં, ફલીતાંડમાં અર્ધીકરણ થવાની એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

  • D

    ભ્રૂણ એક જાતીની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે.

Similar Questions

આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?

ખોટુ વિધાન ઓળખો.

ફલાવરણનું મુખ્ય કાર્ય શું છે?

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.

$....P.....$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે, પરંતુ $.....Q.....$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે.

$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$