પશ્વફ્લન માટે ખોટું વિધાન પસંદ કરો.

  • A

    સપુષ્પી વનસ્પતિમાં બીજાશયમાંથી ફળ બને છે.

  • B

    ફલીતાંડનો પછીનો વિકાસનો આધાર સજીવની જીવન પદ્ધતિ અને તે ક્યાં પર્યાવરણનાં છે તેના પર રહેલો છે.

  • C

    એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં, ફલીતાંડમાં અર્ધીકરણ થવાની એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

  • D

    ભ્રૂણ એક જાતીની બે ક્રમિક પેઢી વચ્ચે સાતત્ય પુરવાર કરતી જીવંત કડી છે.

Similar Questions

ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$

એકલિંગી પરિસ્થિતિ $= Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.

$P \quad\quad Q$

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલાં) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ અંડકાવરણ $II$ ભ્રૂણ
$R$ બીજાશય $III$ બીજ
$S$ બીજાશયની દિવાલ $IV$ ફલાવરણ
$T$ યુગ્મનજ $V$ બીજાવરણ

બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....

યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?