અસંયોગીજનન એટલે ........
ફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
શુક્રકોષમાંથી સજીવનું નિમાર્ણ થવું
અફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
યુગ્મનજમાંથી સજીવનું નિમાર્ણ થવું
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....
મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?
વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?