અસંયોગીજનન એટલે ........

  • A

    ફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું

  • B

    શુક્રકોષમાંથી સજીવનું નિમાર્ણ થવું

  • C

    અફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું

  • D

    યુગ્મનજમાંથી સજીવનું નિમાર્ણ થવું

Similar Questions

આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....

મોટા ભાગના સજીવોમાં કયો કોર્ષ ચલિત હોય છે ?

વનસ્પતિમાં જુવેનાઈલ તબકકકાનો અંત થાય છે તે કેવી રીતે જાણી શકાય છે?

નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?