અસંયોગીજનન એટલે ........
ફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
શુક્રકોષમાંથી સજીવનું નિમાર્ણ થવું
અફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું
યુગ્મનજમાંથી સજીવનું નિમાર્ણ થવું
વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ
ઈસ્ટ્રસ ચક્ર તેમાં જોવા મળે
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?