સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?

  • A

    પુંકેસરો

  • B

    સ્ત્રીકેસર

  • C

    દલપત્રો

  • D

    વજપત્રો

Similar Questions

આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.

બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.

નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?

કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?

ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.