સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
પુંકેસરો
સ્ત્રીકેસર
દલપત્રો
વજપત્રો
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
બીજધારી વનસ્પતિમાં આપેલામાંથી કોણ નરજન્યુઓના વહન માટે હોય છે.
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.