નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
$X -$ ઉગોનીયમ, $Y -$ એન્થેરીડીયમ
$X -$ પુજન્યુધાની, $Y -$ સ્ત્રીજન્યુધાની
$X -$ પુંકેસર, $Y- $ સ્ત્રીકેસર
$X-$ અંડક, $Y-$ પુંકેસર
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય છે.
ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?