નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
ઊંચા કદના સજીવોનો જીવનકાળ વધુ હોય છે.
એકકોષી સજીવો અમર છે.
પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ટુંકો હોય છે.
પ્રજનનથી જાતીઓ પેઢી દર પેઢી સાતત્યતા જાળવવા સમર્થ બને છે.
સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?
કલોન્સ એટલે ......
અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
બટાકાની આંખો એ ......... છે.