નીચે પૈકી કયા સજીવની જીવન અવધિ વિશે કઈ કહી શકાય નહી?
કેળ
સિંહ
અળસિયુ
સ્યુડોમોનાસ
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
ખોટું વિધાન પસંદ કરો.