પુંકેસર કઈ રચના ધરાવે છે?
પરાગાસન
પરાગવાહિની
બીજાશય
પરાગાશય
પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
આકૃતીને ઓળખો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?