લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.
માદા જન્યુજનક
નર જન્યુજનક અવસ્થા
બીજાણુજનક
પરાગાશય
ઘણીબધી જાતિની પરાગરજ એ કેટલાંક લોકોમાં એલર્જી તથા ફેફસાનાં ઇન્ફેકશનને પ્રેરે છે, જેના પરિણામે ક્રોનિક રેરપિરેટરી ડિસીઝ (શ્વાસ્ય સંબંધિત રોગો) થાય છે, જેમ કે, .....
દ્વિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?