મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?
એકકોષીય
દ્વિકોષીય
ત્રીકોષીય
ચતુ:કોષીય
પરાગરજ એ શું છે.
નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?