મોટા ભાગની આવૃત બીજધારીમાં પરાગરજ કઈ અવસ્થાએ મુકત થાય છે?

  • A

    એકકોષીય

  • B

    દ્વિકોષીય

  • C

    ત્રીકોષીય

  • D

    ચતુ:કોષીય

Similar Questions

પરાગરજ એ શું છે.

નર જન્યુજનકનો વિકાસ ........માં થાય છે.

બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?

આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?