બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
$n$
$2n$
$3n$
આપેલ બધા
તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે
પરાગરજ શેમાંથી મુક્ત થાય છે?
સ્પોરોપોલેનિન માટે અસંગત વિધાન ઓળખો.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?
આકૃતિમાં $'x'$ શું દર્શાવે છે?