નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?

  • A

    દ્વિલીંગી પુષ્પનિર્માણ

  • B

    સ્વફલન

  • C

    એક જ વનસ્પતિમાં નર અને માદા પુષ્પનો વિકાસ

  • D

    સ્વ-અસંગતતા

Similar Questions

નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.

પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો. 

દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?

એકસદની વનસ્પતિ માટે ........

પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

  • [AIPMT 2008]