આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.

  • A

    દ્વિલિંગી પુષ્પ

  • B

    હવાઈ પુષ્પ

  • C

    સંવૃત પુષ્પ

  • D

    એકલિંગી પુષ્પ

Similar Questions

પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.

એકસદની વનસ્પતિ માટે ........

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?

દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]

કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે? 

$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો

$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા

$(iii)$ એકસદની વનસ્પતિ 

$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન

$(v)$ સ્વઅસંગતતા

$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા 

$(vii)$ સ્વ-સંગતતા