આ પ્રકારના પુષ્પમાં હંમેશા સ્વફલન જ થાય છે.
દ્વિલિંગી પુષ્પ
હવાઈ પુષ્પ
સંવૃત પુષ્પ
એકલિંગી પુષ્પ
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
એકસદની વનસ્પતિ માટે ........
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
કઈ પ્રયુકિતઓ પરપરાગનયન ઉત્તેજે છે?
$(i)$ પરાગરજની મુકિત અને પરાગાશનની ગહણ ક્ષમતાને તાલમેલ ન હોવો
$(ii)$ પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ હોવા
$(iii)$ એકસદની વનસ્પતિ
$(iv)$ દ્વિસદની વનસ્પતિ સર્જન
$(v)$ સ્વઅસંગતતા
$(vi)$ પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા
$(vii)$ સ્વ-સંગતતા