આકૃતિ ઓળખો.
અંડાશયનો ત્રિપરિમાણિક છેદ
પરાગાશયનો ત્રિપરિમાણિક છેદ
પરાગરજનો ત્રિપારિમાણીક આડ છેદ
પુંકેસરનો આડછેદ
ગાજરઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?