શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.
કેન્સર
વૃષણ બંધ
સ્પર્મેટિક ફેસિયા
ક્રિપ્ટોકીડિઝમ
એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?
કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?