ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
હાઈપોથેલેમસ
પીટયુટરી
લેડીંગના કોષો
સરટોલી કોષો
કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.
અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?
ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?
પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?
અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?