કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?

  • [NEET 2019]
  • A

    ફલન પહેલા

  • B

    ફલન બાદ

  • C

    શુક્રકોષનાં પ્રવેશબાદ અને ફલન પૂર્ણ થયા પહેલા

  • D

    શુક્રકોષનાં પ્રવેશ પહેલા અને ફલન પહેલા જ

Similar Questions

આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?

  • [AIPMT 1993]

વીર્યમાં કયું એસિડ હોય છે ?

જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.

  • [AIPMT 1990]

પારદર્શક આવરણમાં શુક્રકોષોને પ્રવેશવા માટે ક્યાં અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે?

અંડપાત બાદ સસ્તનનાં અંડકોષ જે આવરણથી આવરીત હોય તેને...........કહે છે ?