શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?
પ્રથમ અર્ધીકરણ વિભાજન
દ્વિતીય અર્ધીકરણ વિભાજન
વૃધ્ધિ તબક્કો
સ્પર્મીઓજીનેસીસ
પારદર્શક આવરણમાં શુક્રકોષોને પ્રવેશવા માટે ક્યાં અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે?
શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?
ફલન એ શેનું જોડાણ છે ?
ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે છે ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?