કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?
થેલેસેમીયા
હિમોફીલીયા
સીકલસેલ એનીમીયા
ફિનાઈલ કીટોન્યુરીયા
રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.
જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?
નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?