કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?

  • A

    થેલેસેમીયા

  • B

    હિમોફીલીયા

  • C

    સીકલસેલ એનીમીયા

  • D

    ફિનાઈલ કીટોન્યુરીયા

Similar Questions

રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?

નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.

જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?

નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?