બેવડા કુંતલમય $DNA$ ની સમજુતી કોના અવલોકનોનો આધાર હતો ?
ઈર્વિન ચારગાફ
એકલ જેફિયસ
રોઝલિંડ ફ્રેન્કલિન
મૌરીસ વિલ્કિન્સ
આપેલામાંથી કયું વિધાન $DNA$ માટે સાચું નથી.
$DNA$ માં કયો નાઈટ્રોજન બેઈઝ હોતો નથી ?
ક્રોમેટીનનો કેટલોક આછો અભિરંજીત વિસ્તાર.........
રીટ્રોવાઇરસ પ્રસ્થાપિત પ્રણાલીને અનુસરતું નથી. સમજાવો.
કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?