ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?

  • A

    આનુવાંશિક દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ

  • B

    ઉંદરના મૃત્યુનું કારણ

  • C

    ઉંદર જીવંત રહ્યાનું કારણ

  • D

    બેક્ટેરીયલ રૂપાંતરણ

Similar Questions

જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?

 $DNA$ માં શું હોતું નથી ?

$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.

$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.

$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.

$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે

$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]