ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?

  • A

    આનુવાંશિક દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ

  • B

    ઉંદરના મૃત્યુનું કારણ

  • C

    ઉંદર જીવંત રહ્યાનું કારણ

  • D

    બેક્ટેરીયલ રૂપાંતરણ

Similar Questions

નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?

જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]

ગીફીથએ બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કયારે કર્યા હતા ?

હર્શી અને ચેઇઝના પ્રયોગનું ટૂંકમાં વર્ણન કરો. તે છેવટે શું દર્શાવે છે ? જો બન્ને $DNA$ અને પ્રોટીન ફોસ્ફરસ અને સલ્ફર ધરાવતા હોય તો પરિણામ સરખું જ આવે તેમ તમે માનો છો ?