ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
આનુવાંશિક દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ
ઉંદરના મૃત્યુનું કારણ
ઉંદર જીવંત રહ્યાનું કારણ
બેક્ટેરીયલ રૂપાંતરણ
જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
$DNAs$ અને $DNAase$ નો અર્થ શું છે ?
$DNA$ માં શું હોતું નથી ?
$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :