નીચેનામાંથી $DNA$ માટે કયું વિધાન સાચું નથી.
$DNA$ રચનાત્મક રીતે વધુ સ્થાયી છે.
$DNA$ રાસાયણિક રીતે ઓછો સક્રિય છે.
$DNA$ રાસાયણિક અસ્થાયી છે.
મોટા ભાગના સજીવોમાં $DNA$ આનુંવાશિક દ્વવ્ય છે.
રૂપાંતરિત સિદ્ધાંત માટેનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો.
જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ?
નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?