સ્વયંજનન પુર્ણ થયા બાદ $DNA$ અણુ.........
બને નવનિર્મીત શૃંખલા ધરાવે છે.
એક પિતૃ અને એક નવનિર્મીત શૃંખલા ધરાવે છે.
બંને પિતૃ શૃંખલા ધરાવે છે.
એકપણ નહીં
ન્યુક્લેઇન શબ્દ કયા વૈજ્ઞાનિક સાથે સંકળાયેલ છે ?
ખોરાનાએ સૌપ્રથમ કયા ત્રિગુણ સંકેતો ઉકેલ્યા?
પ્રાઈમેઝ એક પ્રકારનો...........છે.
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$ .......છે
લેક ઓપેરોનમાં $lac\, y$ માં સમાપ્તિ વિકૃતિ થતા કયાં ઉત્સેચકોનું નિર્માણ થાય છે ?