વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
મેન્ડલ
હ્યુગો-દ-વ્રિસ
ડાર્વિન
વેઈનબર્ગ
........ વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે?
હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે
સેલ્ટેશન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નવો સજીવ કયા કારણે મૂળપિતૃના લક્ષણથી અલગ પડે છે ?
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.