કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

  • A

    કાર્લ લેન્ડસ્ટીનર

  • B

    વિલિયમ હાર્વે

  • C

    વિલિયમ બેટ્સન

  • D

    એક પણ નહિં

Similar Questions

નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે. 

કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.

માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?

$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?

એન્ટીબોડીને તેના કાર્યને અનુરૂપ યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$

$(a)$ $I_g G$

$(i)$ શરીર સપાટીને રક્ષણ
$(b)$ $I_g A$ $(ii)$ પ્રાદેશીક અતિસંવેદનાનું નિયમન
$(c)$ $I_g M$ $(iii)$ $B-$ કોષોને સક્રિય કરે
$(d)$ $I_g D$ $(iv)$ દેહજળને રક્ષણ
$(e)$ $I_g E$ $(v)$  શરીર રૂધિર પ્રવાહને રક્ષણ