કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

  • A

    કાર્લ લેન્ડસ્ટીનર

  • B

    વિલિયમ હાર્વે

  • C

    વિલિયમ બેટ્સન

  • D

    એક પણ નહિં

Similar Questions

માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?

હેરોઇન એ ...... છે.

નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?

કેન્સરગ્રસ્ત કોષોમાં $K.I.$ (Karyoplasmic Index) કેવું હોય છે?

$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?