કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?
કાર્લ લેન્ડસ્ટીનર
વિલિયમ હાર્વે
વિલિયમ બેટ્સન
એક પણ નહિં
નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.
કેન્સરના ઉત્પતિ સાથે જે જનીન સંકળાયેલું હોય છે તેને .....કહેવામાં આવે છે.
માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?
$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?
એન્ટીબોડીને તેના કાર્યને અનુરૂપ યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ $I_g G$ |
$(i)$ શરીર સપાટીને રક્ષણ |
$(b)$ $I_g A$ | $(ii)$ પ્રાદેશીક અતિસંવેદનાનું નિયમન |
$(c)$ $I_g M$ | $(iii)$ $B-$ કોષોને સક્રિય કરે |
$(d)$ $I_g D$ | $(iv)$ દેહજળને રક્ષણ |
$(e)$ $I_g E$ | $(v)$ શરીર રૂધિર પ્રવાહને રક્ષણ |