નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
ગાલપચોળીયું
ઓરી
અછબડા
ધનુર
કેન્સરની સારવારમાં વપરાતી કોબાલ્ટ થેરાપી, આયોડીન થેરાપી એ નીચેનામાંથી .......... માં સમાવિષ્ટ છે.
નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
$\beta -$ લસિકાકોષો અને $T-$ લસિકાકોષોના નિર્માણ સાથે સંકળાયેલ ઉત્સુચકને ઓળખો.