ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
સાધ્યગાંઠ
અસાધ્યગાંઠ
મેટાસ્ટેટીસ
એક પણ નહિ
એલર્જી દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલીનની સંખ્યા વધે છે ?
હાથીપગાની ઇયળ કેટલા સમયમાં યજમાનમાં પુખ્ત બને છે ?
હાથીપગા માટે જવાબદાર સજીવ.
ખૂબ શક્તિશાળી મનની સ્થિતિને બદલનાર રસાયણ :
ઔષધશાસ્ત્ર ના પિતા .....